મોસમ ની અસર થી કોણ બચીને રહ્યું છે ? તેમાંય અબડાસા ની ઠંડી.....ઠંડી સવારમાં સળગાવેલા કચરા ની ગરમી નો અહેસાસ મળતા એક ગાય પણ મનુષ્યો ની જેમ તાપણે તાપી ને ઠંડી થી રાહત મેળવી રહી છે.

અબડાસા ની ધિંગી ધરા વીરો અને દાનવીરો માટે પ્રખ્યાત છે, આવો આજે એક લટાર મારીએ આ ધરતી પર ના સપૂતો , એ દાનવીરો , એ કલાકારોએ વીતેલા સમય માં પોતાના પ્રાણ રેડી ને બેજાન પથ્થરો માં પ્રાણ પૂર્યા, અને જોઈએ કેટલાક કળા ના બેનમૂન સ્થાપત્યોને....
THIS PHOTO-BY MANOJ SONI




