* જૈન સંપ્રદાય ના અ.ગ..પ્.પુ.આચાર્ય ભગવંત શ્રી. ગુણોદયસાગરસુરીશ્વરજી મ. સા. ના કોઠારા મધ્યે તા. ૦૪/૦૨/૨૦૧૨ ના આગમન સમય ની કેટલીક યાદગાર તસ્વીરો.
PHOTO BY- MR. KIRANBHAI PALANI

અબડાસા ની ધિંગી ધરા વીરો અને દાનવીરો માટે પ્રખ્યાત છે, આવો આજે એક લટાર મારીએ આ ધરતી પર ના સપૂતો , એ દાનવીરો , એ કલાકારોએ વીતેલા સમય માં પોતાના પ્રાણ રેડી ને બેજાન પથ્થરો માં પ્રાણ પૂર્યા, અને જોઈએ કેટલાક કળા ના બેનમૂન સ્થાપત્યોને....