Wednesday, July 22, 2009

નાયરો નદી






કોઠારા
નાયરો નદી કે જેનું મહત્વ કોઠારા ની શોભા ને વધારવા માટે હમેશા થી રહ્યું છે. શ્રાવણ માસ માં નદી ને સામે પાર આવેલ શ્રી કામેશ્વર મહાદેવ ના મંદીરે આખોય મહીનો મેળા જેવો માહોલ બનેલો રહે છે, ખાસ કરીને સોમવાર ના દીવસે ભાવીક ભક્તો ની ભીડ જામે છે.  

No comments:

Post a Comment