Wednesday, July 22, 2009

શ્રી કોઠારા જૈન દેરાસરજી







કોઠારા
કોઠારા ગામ જૈન પંચતીર્થી યાત્રા માં એક એવું અનેરું સ્થાન ધરાવે છે કે જેનો મહીમા આગવો છે, કોઠારા નું શાંતીનાથજી જૈન દેરાસર મોટી પંચતીર્થી માના સુથરી,તેરા, નલીયા,જખૌ થી જોડાઈ ને પાંચતીર્થ બનાવે છે.
આ દેરાસર માં બીરાજતા ભગવાન શાંતીનાથજી ની પ્રતીમા ૪૦૦ વર્ષ પૂર્વે ની છે.અને નુતન દેરાસર ની સ્થાપના ૧૫૨ વર્ષ પહેલા થઇ છે. અહી નું શીલ્પકામ,કોતરણી ભવ્યતા સભર અને ધ્યાનાકર્સક છે.  

No comments:

Post a Comment