Monday, March 22, 2010

શ્રીમદ ભાગવતકથા 3

























દિવસ ના સમયે કથારસ પાન કર્યા બાદ રાત્રે ભજન ની રસલ્હાણ, જેમાં કચ્છ સૌરાષ્ટ્ર ના જાણીતા ઓસ્માણ મીર,રાજેશ ગઢવી તથા અન્ય કલાકારો એ હરિનામ થી વાતાવરણ માં ભક્તિ ની સોંગાત પાથરી હતી.તેમજ બહાર થી આમંત્રિત ખાસ મહેમાનો અને સમાજ ની વિશિષ્ટ પ્રતિભા ઓ નું સન્માન પણ કરાયું હતું.

No comments:

Post a Comment