Wednesday, March 24, 2010

શ્રીમદ ભાગવતકથા 5






હોમહવન ની સંગાથે સમગ્ર કથા એ વિરામ લીધો, તા. ૧૬ થી ૨૨ સુધી કોઠારા માં યોજાએલ શ્રીમદ ભાગવતજી નું વ્યાસાસને થી ગાન કરનાર જુનાગઢ ના શ્રી વિપુલક્રિષ્ણ શાસ્ત્રી રહ્યા હતા. અને મુખ્ય યજમાન પદે સ્વ. કેસરબેન મુલજી નાકર પરિવાર મંજલ વાળા રહ્યા હતા.

No comments:

Post a Comment