Tuesday, August 17, 2010

કોઠારા સમાચાર

* સમગ્ર કચ્છ સાથે અબડાસા માં સારા વરસાદ ને કારણે બેરાચિયાડેમ ઓગનાતા નાયરો નદી માં આવ્યા સારા નીર.

* ભગવાન શિવ ની ભક્તિ માં આ જગત લીન થાય છે એવા પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત,પ્રથમ સોમવાર સાથે શિવ મંદિરો માં ભક્તો ની આવાજાહી શરુ.કામેશ્વર મંદિર જવા માટે નાયરો નદી ના ત્રણેક ફીટ જળસ્તર ને પાર કરવું બન્યું જરૂરી.

No comments:

Post a Comment