Tuesday, August 24, 2010

હિમાલય દર્શન


શ્રાવણ માસ દરમ્યાન સર્વે ભક્તો પોતપોતાની શક્તિ અને ભક્તિ અનુસાર શિવ આરાધના કરે છે, જેમાં સોમવાર ના શિવદર્શન - પૂજન નું વિશેષ મહત્વ ગણવામાં આવ્યું છે. આવાજ શ્રાવણ ના સોમવાર ના દિવસે પાળેશ્વર મંદિર માં હિમાલય દર્શન ની એક કૃતિ બનાવવામાં આવેલી જેની તસ્વીર...(kruti made by - b.k.jadeja)

1 comment:

  1. Bhupat Sinh jadeja Aapni Pahel Sari Che

    J Jadeja

    ReplyDelete