Monday, September 6, 2010

શ્રી ગણેશ મહોત્સવ-૨૦૧૦



 કાર્યક્રમો ની વિગત
*    તા. ૧૧/૦૯/૨૦૧૦  
સ્વાગત સામૈયું - સવારે ૯ કલાકે.

શ્રી ગણેશ સ્થાપના - સવારે ૧૦ કલાકે.
      (સ્થળ :- શ્રી પાળેશ્વર મંદિર)

સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાટક - રાત્રે ૧૦ કલાકે.
      (સ્થળ :- શ્રી પ્રાથમિક શાળા ની પાસે)

*        તા. ૧૨/૦૯/૨૦૧૦  
શ્રી ગણેશ મહાયજ્ઞ - સવારે ૧૦ કલાકે.
         (૧૦૦૮ લાડુ ની આહુતિ)
         સ્થળ:- શ્રી પાળેશ્વર મંદિર.
 
                        ભવ્ય સંતવાણી 
કલાકાર :- ફરીદા મીર & સહકલાકારો - રાત્રે ૧૦ કલાકે.
           (લાઈવ વિડીઓ-વિશાળ સ્ક્રીન સાથે)
            સ્થળ:- શ્રી પ્રાથમિક શાળા ની પાસે.

*        તા. ૧૩/૦૯/૨૦૧૦
  ભવ્ય રવાડી - બપોરે ૩:૩૦ કલાકે.
     (ક્રિષ્ના D.J. પાર્ટી ના સંગાથે)
શુભ પ્રસ્થાન :- શ્રી પાળેશ્વર મંદિર થી.

               
                    *આયોજક* 
             શ્રી ગણેશ યુવક મંડળ 
                       કોઠારા 



No comments:

Post a Comment