Tuesday, September 7, 2010

કોઠારા સમાચાર

તા. ૦૬/૦૯/૨૦૧૦ ના શ્રી જી. ટી. હાઇસ્કૂલ કોઠારા મધે શ્રી સરસ્વતી સન્માન સમારંભ યોંજાઈ ગયો, જેમાં માર્ચ ૨૦૧૦ s.s.c. અને આસપાસ ના વિસ્તારો અને ગામો ની શૈક્ષણિક સંસ્થાઓ પ્રા. શાળાઓ અને અન્ય વિશેષ યોગ્યતા સાથે સફળતા મેળવનાર તેજસ્વી વિધાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ ૬ તારીખે સવારે ૯ વાગ્યે શરુ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ નું માર્ગદર્શન આચાર્ય શ્રી એ. બી. ઝાલા તથા માજી આચાર્ય શ્રી પી. જે. જાડેજા એ આપ્યું. સમગ્ર શિક્ષકગણ, વિધાર્થીઓ અને પધારેલ આમંત્રિત મહેમાનો ની વિશેષ હાજરી માં તેજસ્વી વિધાર્થીઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

No comments:

Post a Comment