Sunday, September 12, 2010

કોઠારા સમાચાર

*તા. ૧૧- કોઠારા થી ૪ કિમી. દુર આવેલ વરાડિયા ગામે ગઈકાલ સાંજે બસસ્ટેન્ડ વિસ્તાર માં પશુધન ચરાવી રહેલા એક મુસ્લિમ યુવાન પર આકાશી વીજળી પડતા તત્કાળ મૃત્યુ.
 
*તા. ૧૧ ના બપોરે ૨ વાગે જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ, તળાવો ફરીથી ઓગાનવા ની તૈયારી માં, શ્રી ગણેશ મહોત્સવ ના પ્રથમ દિવસ ના (રાત્રી) કાર્યક્રમો ને ભારે વરસાદ ને પગલે વિરામ અપાયો.

No comments:

Post a Comment