Wednesday, September 8, 2010

આસ્થા- નલીયા ની દરગાહ



નલીયા માં રમઝાન માસ ની સોંથી મહત્વ ની ગણાતી ૨૭ મી રાત ના ૨.૧૦ વાગ્યા ના સુમારે બે-ત્રણ જગ્યાઓ એ દરગાહ ની લોડ (કબર) માં હલનચલન દેખાતા આ ઘટના ની ખબર ઝડપી ટેલીફોનીક સંપર્કો થી સમગ્ર કચ્છ માં વ્યાપી ગઈ હતી, અને આ ઘટના ને નજરે નિહાળવા લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા, આ ક્રમ સતત બે દિવસ સુધી ચાલ્યો હતો

No comments:

Post a Comment